મનમાં થયો ઝબકાર !
દેખાતો હતો ચોતરફ અંધકાર,
ત્યારે આવ્યો મનમાં નવવિચાર !
કૈક લખવાની શરૂઆત થઇ,
ને હું પણ બન્યો રચનાકાર !
મનની વાતો ,શબ્દોનો શણગાર,
કવિ નહિ તો, શબ્દોનો જાદુગર !
"યારા" આમ જ લખતો રહીશ,
તો કવિનો મળશે તને આકાર !
~ યાજ્ઞિક રાવલ
The list of favorite articles does not exist yet...
View all articles